
અંતિમ વિદાયનો બધો કોલાહલ શમી ગયા પછીના દિવસે હિરાજ પ્રવિણને મળવા આવ્યો. “પ્રવિણ, એક વાત પૂછવી હતી.”
“શું હતું, કુમાર?” પ્રવિણે કૃતજ્ઞ અવાજે પૂછ્યું.
“સસરાજીનું મૃત્યુનું પ્રમાણપત્ર કેવી રીતે કઢાવ્યું?”
“કેમ?” પ્રવિણથી અનાયાસે પૂછાઈ ગયું.
“આતો આપણા ઘરમાં કંઈ બને તો કામ આવે ને!” અને પેલા પુલમાં તિરાડો પડવા લાગી.
(13-11-2013)
('નવચેતન' માસિકના જૂન 2014 ના અંકમાં પ્રકાશિત)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.