જ્યારે અન્ના હઝારેએ (કે હજારે) લોકપાલ બિલના મુદ્દે ઉપવાસ કરીને આખા ભારતને હિલોળે ચડાવ્યું હતું ત્યારે યુ.કે. ના મેટ્રો વર્તમાનપત્રમાં તેના વિષે એક અક્ષર પણ નહોતો છપાયો અને બે હાથીઓએ મૈસુરમાં રમખાણ મચાવ્યું તેના માટે અડધા પાનાનો સચિત્ર અહેવાલ? શું કહેવું આ લોકોને? (જોકે અહેવાલનું શીર્ષક ગમ્યું!)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.